॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

લોયા-૧૨: છ પ્રકારના નિશ્ચયનું, સવિકલ્પ-નિર્વિકલ્પ નિશ્ચયનું

પ્રસંગ

પ્રસંગ ૧

એક વાર ગુણાતીતાનંદ સ્વામી કાળસરી ગામમા પધાર્યા હતા. અહીં બે દિવસ રોકાયા. તે દરમ્યાન એક દિવસ બપોરે જમીને માધવચરણદાસ સ્વામીએ વચનામૃત લોયા ૧૨મું વચનામૃત વાંચ્યું. તે સાંભળી ગુણાતીતાનંદ સ્વામી બોલેલા, “આ વચનામૃતમાં કહ્યું છે તેમ સમજે જ છૂટકો છે.”

ત્યારે માધવચરણદાસે પૂછ્યું, “સ્વામી! અમને એ ક્યારે સમજાવશો?”

ત્યારે ગુણાતીતાનંદ સ્વામી હસીને બોલ્યા, “તમે અને મનજી ઠક્કર બેઉ બહુ બુદ્ધિશાળી છો. પણ આ વચનામૃતમાં કહ્યું છે તે પ્રમાણે તો આ પ્રાગજી ભક્ત તથા જાગા ભક્ત સમજે છે. તે તેમને સૌ ગાંડાં કહે છે, પણ તેવું તમારાથી થવાય નહીં.”

ત્યારે માધવચરણદાસે ફરી પૂછ્યું, “તેઓ સમજે છે એવું અમને ક્યારે સમજાવશો?”

તે વખતે ગુણાતીતાનંદ સ્વામી બોલેલા, “ભેગા ફરો અને અનુવૃત્તિ સાચવો તો તેમ સમજાશે અને આનંદ આવશે.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૨૬૮]

Prasang 1

Once, Gunātitānand Swāmi stayed for two days in Kālasari village. One day, in the afternoon, Mādhavcharandās read Vachanāmrut Loyā 12. Gunātitānand Swāmi said, “There is no option but to understand the principle in this Vachanāmrut.”

Mādhavcharandās asked, “Swāmi, when will you explain this to us?”

Gunātitānand Swāmi laughed and said, “You and Manji Thakkar are both intelligent. Yet, Prāgji Bhakta and Jāgā Bhakta understand what is said in this Vachanāmrut. However, everyone says they are mad. And you cannot become like that.”

Mādhavcharandās asked again, “When will you explain this to us just as they understand?”

Gunātitānand Swāmi spoke, “You will understand and experience bliss if you stay with me and understand my inner wishes (anuvrutti).”

[Brahmaswarup Shāstriji Mahārāj: 2/268]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase